menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Thursday, May 28, 2015

Praveshotshav

प्रवेसोत्सव रेली से संबंधित कुछ नारे : Some SlogansAbout ''
'कोई न छूटे इस बार, शिक्षा है सबका अधिकार'
‘हिन्दु-मुस्लिम, सिख-इसाई मिलकर के सब करें पढ़ाई’
‘आधी रोटी खायेंगे, स्कूल जरूर जायेंगे’
‘अब ना करो अज्ञानता की भूल, हर बच्चे को भेजो स्कूल’
‘एक भी बच्चा छूटा, संकल्प हमारा टूटा'
'घर-घर विद्या दीप जलाओ, अपने बच्चे सभी पढ़ाओ',
'पढ़ी लिखी नारी, घर-घर की
उजियारी'
'पढेंगे पढ़ायेंगे, उन्नत देश बनाएंगे'
‘अनपढ़ होना है अभिशाप, अब न रहेंगे अंगूठा छाप'
‘शिक्षा से देश सजाएंगे, हर बच्चे को पढ़ाएंगे’
'21वीं सदी की यहीं पुकार,
शिक्षा है सबका अधिकार’
‘हर घर में चिराग जलेगा, हर बच्चा स्कूल चलेगा’
‘लड़का-लड़की एक समान, यही संकल्प,
यही अभियान’
‘मम्मी पापा हमें पढ़ाओ, स्कूल में चलकर नाम लिखाओ’
‘हर घर में एक दीप जलेगा, हर बच्चा स्कूल चलेगा’
'हम भी स्कूल जाएंगे, पापा का मान बढ़ाएंगे’
'दीप से दीप जलाएंगे, साक्षर देश बनाएंगे'
'मिड डे मील हम खाएंगे, स्कूल में पढ़ने जाएंगे'
'शिक्षा ऐसी सीढ़ी है, जिससे
चलती पीढ़ी हैँ'
'सर्व शिक्षा का है कहना, पढ़ने जायें भाई बहना'
'सर्व शिक्षा का अभियान, सबको मिले प्राथमिक ज्ञान'
'पापा सुनलो विनय हमारी, पढ़ने की है उम्र
हमारी'
'बच्चे मांगे प्यार दो, शिक्षा का अधिकार दो'
'हम बच्चों का नारा है, शिक्षा - अधिकार हमारा है'


Saturday, May 23, 2015

Mobile

If u lose your mobile in India,
                     you can get it back.

Got an interesting fact to share..
Nowadays each one of us
carries very high end or latest
Mobile devices which always
Fears that it may be stolen.

Each mobile carries a unique
IMEI no. i.e. International Mobile Equipment Identity No which
can be used to track your
mobile anywhere in the world.

This is how it works!!

1. Dial *#06# from your mobile.

2. Your mobile shows a unique
    15 digit.

3. Note down this no anywhere
     But except in your mobile as
     this is the Number which will
     help trace your mobile in
     Case of a theft.

4. Once stolen you just have to
     E-mail this 15 digit IMEI No.
     to cop@vsnl.net with detail
     Mentioned below.
  
Your name:____________________
Address:______________________
Phone model:_________________
Make:_________________________
Last used No.:_________________
E-mail for communication:_____
Missed date:___________________
IMEI No :_______________________

      5. No need to go to the
          police.

      6. Your Mobile will be traced
           within next 24 hrs via a
           complex system of GPRS
          and internet, You will find
          where your hand set is
          being operated even in
          case your No. is being
          changed.

PASS ON THIS VERY
IMPORTANT
MESSAGE TO ALL YOUR
FRIENDS AND RELATIVES.


Saturday, May 16, 2015

📚 HTAT MATERIALS- 📚વિભાગ - 2 માટે :

💥

> ધોરણ- 6 થી 8-ગણિત (પ્રથમ સત્ર)નું ઉપયોગી મટીરિયલ્સ-By Heren Patel

> ધોરણ- 6 થી 8-ગણિત (દ્વિતીય સત્ર)નું ઉપયોગી મટીરિયલ્સ- By Heren Patel

> ધોરણ- 6 થી 8-સામાજિક વિજ્ઞાન (પ્રથમ સત્ર)નું ઉપયોગી મટીરિયલ્સ- By Heren Patel

> ધોરણ- 6 થી 8-સામાજિક વિજ્ઞાન (દ્વિતીય સત્ર)નું ઉપયોગી મટીરિયલ્સ- By Heren Patel

> ધોરણ- 6 થી 8-ગુજરાતી (પ્રથમ સત્ર)નું ઉપયોગી મટીરિયલ્સ- By Heren Patel

> ધોરણ- 6 થી 8-ગુજરાતી (દ્વિતીય સત્ર)નું ઉપયોગી મટીરિયલ્સ- By Heren Patel

> ધોરણ- 6 થી 8-હિન્દી (પ્રથમ સત્ર)નું ઉપયોગી મટીરિયલ્સ- By Heren Patel

> ધોરણ- 6 થી 8-હિન્દી  (દ્વિતીય સત્ર)નું ઉપયોગી મટીરિયલ્સ- By Heren Patel

> ધોરણ- 6 થી 8-સંસ્કૃત (પ્રથમ સત્ર)નું ઉપયોગી મટીરિયલ્સ- By Heren Patel

> ધોરણ- 6 થી 8-સંસ્કૃત (દ્વિતીય સત્ર)નું ઉપયોગી મટીરિયલ્સ- By Heren Patel.

Click Here 👇:

 http://www.jetalpanchal.com/2015/05/htat.html?m=1 


Sunday, May 10, 2015

ધોરણ-1થી12ના તમામ પુસ્તક, ધોરણ-1થી8ની તમામ શિક્ષક આવ્રુત્તિ નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો.



જો આપણે એકવાર તમામ પુસ્તક ડાઉનલોડ કરી લઇએ તો ગમે ત્યારે તે વાંચી શકાય છે. મુસાફરી દરમિયાન પણ ઉપયોગી બને છે. શાળા સિવાયના સમયમાં જરુર પડે ત્યારે ખૂબ ઉપયોગી થાય છે.  http://gurudevjbbk.blogspot.in/2015/02/blog-post_69.html 


Wednesday, May 6, 2015

Gujarat na kavi


��PRIMARY SCHOOL MA KYA DOCUMENT KYA SUDHI SACHVVA INFO.... ������



➡ પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા.....

➡ કાયમી સાચવવાના દફતરો
૧. ઉમરવારી અથવા વયપત્રક
૨. ડેડોસ્ટોક રજીસ્ટર
૩. આવક રજીસ્ટર
૪. જાવક રજીસ્ટર
૫. સિક્કા રજીસ્ટર
૬. કાયમી હુકમોની ફાઈલ
૭. પગાર બિલ...

➡૩૪ વર્ષ સુધી સાચવવાનાં રજીસ્ટરો....��

૧. અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો
૨. વાલી સ્લીપ ફાઈલ
૩. શાળાની આવક જાવક ફાઈલ
૪. વાઉચર ફાઈલ
૫. વિઝીટ બૂક
૬. સુચના બૂક
૭. કન્ટીજન્સી હિસાબ
૮. શાળા ફંડ હિસાબ
૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ
૧૦. શાળાફંડ વાઉચર ફાઈલ....

➡૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો.... ��

૧. ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર
૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ
૩. સ્ટોક રજીસ્ટર
૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ....

➡૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો...��

૧. શિક્ષકોનું હાજરી પત્રક
૨. બાળકોનું હાજરી પત્રક
૩. પરિણામ પત્રક
૪. લોગબુક
૫. ટપાલ બૂક
૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ
૭. માસિક પત્રકોની ફાઈલ
૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ
૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ
૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર
૧૧. વાલી સંપર્ક રજીસ્ટર
૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ....

➡૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો..

૧. શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ
૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ
૩. પત્ર વ્યવહારની ફાઈલ
૪. રજા રીપોર્ટની ફાઈલ..


Badli camp web


Tuesday, May 5, 2015

Jivan samay ni sathe sarke che

એકવાર વાચશો તો મોજ આવી જશે.....વાંચજો જરુર....
"ચાન્સ" ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની
આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ
ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-
એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે
જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં
હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો
પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ
પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી
નિસાસો નંખાઈ ગયો.
એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ
ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું
લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ
કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા
ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો
ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી
બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે
નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા
સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું
વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.
એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ
વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને
હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી
નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના
પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ
અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર
એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું.
એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો
પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ
જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો
હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર
જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ
પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય
ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી
ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું
ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય
ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ
સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે
જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ,
તું શું કહે છે ?’
આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ
પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રોઈંગરૂમના કોર્નર
પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું.
‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી
બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના
પત્ની ?’
‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ
આપતાં પૂછ્યું.
‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા
પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ
પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે.
આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે
તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે
તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની
ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી
કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું
છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી
શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી
જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું.
‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા
ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા
અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી.
‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ
અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો
આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે.
એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ
નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું,
નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે
ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ
ફોન મૂકી દીધો.
યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર
કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને
મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા
એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને
આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી
ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત
વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય
એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા
હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું
હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.
રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે
મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો
પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ
આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે
ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! એની બધી ભૂલોને એ માફ કરી દેશે.
જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને
માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ
આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને
બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના
ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે
મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો
એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી
જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં
થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું.
ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક
તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ !
ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને
વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની
જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ
ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક
હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને
હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી
થઈ ગઈ.
બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ
આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું
તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ
યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને
એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક
ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું
એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના
પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર !
બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’
પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ
પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની
આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા !
આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !
આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને
આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ?
નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ?


Photo per thi umer jano. By Microsoft


Monday, May 4, 2015

Today

Today Birthday🎊🎉🌼
🌀🌳गौतम बुद्ध🌳🌀

👉जन्म:५६३ ई० पू०लुम्बिनी,नेपाल

👉मृत्यु:४८३ ई० पू० कुशीनगर,भारत

👉व्यवसाय:राजकुमार,धर्म प्रवर्तक कपिलवस्तु, नेपाल

👉गृह स्थान:बौद्ध धर्मके प्रवर्तक प्रसिद्धि कारण

👉कस्सपा बुद्ध:पूर्वाधिकारी

👉मैत्रेय:उत्तराधिकारी

  👌☝गौतम बुद्ध☝👌

(जन्म ५६३ ईस्वी पूर्व - मृत्यु ४८३ ईस्वी पूर्व)विश्व के प्राचीनतम धर्मोंमें से एक बौद्ध धर्मके प्रवर्तक थे।शाक्य नरेश शुद्धोधन के घर जन्मे सिद्धार्थ विवाहोपरांत नवजात शिशु राहुल और पत्नी यशोधराको त्यागकर संसार को जरा, मरण और दुखों से मुक्ति दिलाने के मार्ग की तलाश में रात में राजपाठ छोड़कर जंगल चले गए। वर्षों की कठोर साधना के पश्चात बोध गया (बिहार) में बोधी वृक्ष के नीचे उन्हें ज्ञानकी प्राप्ति हुई और वे सिद्धार्थ से "बुद्ध" बन गए।

📜📃📝जीवन वृत्त:-
उनका जन्म 483 और 563 ईस्वी पूर्व के बीच शाक्य गणराज्य की तत्कालीन राजधानी कपिलवस्तुके निकट लुंबिनी, नेपालमें हुआ।
लुम्बिनी वन नेपाल के तराई क्षेत्र में कपिलवस्तु और देवदह के बीच नौतनवा स्टेशन से 8 मील दूर पश्चिम में रुक्मिनदेई नामक स्थानके पास स्थित था।

कपिलवस्तु की महारानी महामाया देवी के अपने नैहर देवदह जाते हुए रास्ते में प्रसव पीड़ा हुई और वहीं उन्होंने एक बालक को जन्म दिया। शिशु का नाम "सिद्धार्थ" रखा गया। गौतम गोत्र में जन्म लेने के कारण वे "गौतम" भी कहलाए। शाक्यों के राजा शुद्धोधन उनके पिता थे। परंपरागत कथा के अनुसार, सिद्धार्थ की माता मायादेवी जो कोली वन्श की थी का उनके जन्म के सात दिन बाद निधन हो गया था। उनका पालन पोषण उनकी मौसी और शुद्दोधन की दूसरी रानी महाप्रजावती ने किया। शिशु का नाम सिद्धार्थ दिया गया, जिसका अर्थ है "वह जो सिद्धी प्राप्ति के लिए जन्माहो"।

जन्म समारोह के दौरान, साधु द्रष्टा आसित ने अपने पहाड़ के निवास से घोषणा की-बच्चा या तो एक महान राजा या एक महान पवित्र पथ प्रदर्शक बनेगा।
शुद्दोधन ने पांचवें दिन एक नामकरण समारोह आयोजित किया और आठ ब्राह्मण विद्वानों को भविष्य पढ़ने के लिए आमंत्रित किया। सभी ने एक सी दोहरी भविष्यवाणी की, कि बच्चा या तो एक महान राजा या एक महान पवित्र आदमी बनेगा।
दक्षिण मध्य नेपालमें स्थित लुंबिनी में उस स्थल पर महाराज अशोकने तीसरी शताब्दी ईसा पूर्व बुद्ध के जन्म की स्मृति में एक स्तम्भ बनवाया था।

🌀👌बुद्ध का जन्म दिन: व्यापक रूप से थएरावदा देशों में मनाया जाता है। सुद्धार्थ का मन वचपन से ही करुणा और दया का स्रोत था। इसका परिचय उनके आरंभिक जीवन की अनेक घटनाओं से पता चलता है। घुड़दौड़ में जब घोड़े दौड़ते और उनके मुँह से झाग निकलने लगता तो सिद्धार्थ उन्हें थका जानकर वहीं रोक देता और जीती हुई बाजी हार जाता। खेल में भी सिद्धार्थ को खुद हार जाना पसंद था क्योंकि किसी को हराना और किसी का दुःखी होना उससे नहीं देखा जाता था। सिद्धार्थ ने चचेरे भाई देवदत्त द्वारा तीर से घायल किए गए हंस की सु८ुषा की और उसके प्राणों की रक्षा की।शिक्षा एवं विवाहसिद्धार्थ ने गुरु विश्वामित्र के पास वेद और उपनिषद्‌ तो पढ़े ही, राजकाज और युद्ध-विद्या की भी शिक्षा ली। कुश्ती, घुड़दौड़, तीर-कमान, रथ हाँकने में कोई उसकी बराबरी नहीं कर पाता। सोलह वर्ष की उम्र में सिद्धार्थ का शाक्य कन्या यशोधराके साथ विवाह हुआ। पिता द्वारा ऋतुओं के अनुरूप बनाए गए वैभवशाली और समस्त भोगों से युक्त महल में वे यशोधरा के साथ रहने लगे जहाँ उनके पुत्र राहुलका जन्म हुआ।

🚶😇विरक्ति:-
राजा शुद्धोधन ने सिद्धार्थ के लिए भोग-विलास का भरपूर प्रबंध कर दिया। तीन ऋतुओं के लायक तीन सुंदर महल बनवा दिए। वहाँ पर नाच-गान और मनोरंजन की सारी सामग्री जुटा दी गई। दास-दासी उसकी सेवा में रख दिए गए। पर ये सब चीजें सिद्धार्थ को संसार में बाँधकर नहीं रख सकीं। वसंत ऋतु में एक दिन सिद्धार्थ बगीचे की सैर पर निकले। उन्हें सड़क पर एक बूढ़ा आदमी दिखाई दिया। उसके दाँत टूट गए थे, बाल पक गए थे, शरीर टेढ़ा हो गया था। हाथ में लाठी पकड़े धीरे-धीरे काँपता हुआ वह सड़क पर चल रहा था। दूसरी बार कुमार जब बगीचे की सैर को निकला, तो उसकी आँखों के आगे एक रोगी आ गया। उसकी साँस तेजी से चल रही थी। कंधे ढीले पड़ गए थे। बाँहें सूख गई थीं। पेट फूल गया था। चेहरा पीला पड़ गया था। दूसरे के सहारे वह बड़ी मुश्किल से चल पा रहा था। तीसरी बार सिद्धार्थ को एक अर्थी मिली। चार आदमी उसे उठाकर लिए जा रहे थे। पीछे-पीछे बहुत से लोग थे। कोई रो रहा था,कोई छाती पीट रहा था, कोई अपने बाल नोच रहा था। इन दृश्यों ने सिद्धार्थ को बहुत विचलित किया। उन्होंने सोचा कि ‘धिक्कार है जवानी को, जो जीवन को सोख लेती है। धिक्कार है स्वास्थ्य को, जो शरीर को नष्ट कर देता है। धिक्कार है जीवन को, जो इतनी जल्दी अपना अध्याय पूरा कर देता है। क्या बुढ़ापा, बीमारी और मौत सदा इसी तरह होती रहेगी सौम्य? चौथी बार कुमार बगीचे की सैर को निकला, तो उसे एक संन्यासी दिखाई पड़ा। संसार की सारी भावनाओं और कामनाओं से मुक्त प्रसन्नचित्त सन्यासी ने सिद्धार्थ को आकृष्ट किया।

🚶😇👌🌀महाभिनिष्क्रमण:-
सुंदर पत्नी यशोधरा, दुधमुँहे राहुल और कपिलवस्तु जैसे राज्य का मोह छोड़कर सिद्धार्थ तपस्या के लिए चल पड़ा। वह राजगृह पहुँचा। वहाँ उसने भिक्षा माँगी। सिद्धार्थ घूमते-घूमते आलार कालाम और उद्दक रामपुत्र के पास पहुँचा। उनसे उसने योग-साधना सीखी। समाधि लगाना सीखा। पर उससे उसे संतोष नहीं हुआ। वह उरुवेला पहुँचा और वहाँ पर तरह-तरह से तपस्या करने लगा।सिद्धार्थ ने पहले तो केवल तिल-चावल खाकर तपस्या शुरू की, बाद में कोई भी आहार लेना बंदकर दिया। शरीर सूखकर काँटा हो गया। छः साल बीत गए तपस्या करते हुए। सिद्धार्थ की तपस्या सफल नहीं हुई। शांति हेतु बुद्ध का मध्यम मार्ग : एक दिन कुछ स्त्रियाँ किसी नगरसे लौटती हुई वहाँ से निकलीं, जहाँ सिद्धार्थ तपस्या कर रहा था। उनका एक गीत सिद्धार्थ के कान में पड़ा-

🎻🎻‘वीणा के तारों को ढीला मत छोड़दो। ढीला छोड़ देने से उनका सुरीला स्वर नहीं निकलेगा। पर तारों को इतना कसो भी मत कि वे टूट जाएँ।’

बात सिद्धार्थ को जँच गई। वह मान गया कि नियमित आहार-विहार से ही योग सिद्ध होता है। अति किसी बात की अच्छी नहीं। किसी भी प्राप्ति के लिए मध्यम मार्ग ही ठीक होता है।

😇ज्ञान प्राप्ति:-

महात्मा बुद्ध ध्यान मुद्रा मे.वैशाखी पूर्णिमा के दिन सिद्धार्थ वटवृक्ष के नीचे ध्यानस्थ थे। समीपवर्ती गाँव की एक स्त्री सुजाताको पुत्र हुआ। उसने बेटे के लिए एक वटवृक्ष की मनौती मानी थी। वह मनौती पूरी करने के लिए सोने के थाल में गाय के दूध की खीर भरकर पहुँची। सिद्धार्थ वहाँ बैठा ध्यान कर रहा था। उसे लगा कि वृक्ष देवता ही मानो पूजा लेने के लिए शरीर धरकर बैठे हैं। सुजाता ने बड़े आदर से सिद्धार्थ को खीर भेंट की और कहा- ‘जैसे मेरी मनोकामना पूरी हुई, उसी तरह आपकी भी हो।’ उसी रात को ध्यान लगाने पर सिद्धार्थ की साधना सफल हुई। उसे सच्चा बोध हुआ। तभी से सिद्धार्थ बुद्ध कहलाए। जिस पीपल वृक्ष के नीचे सिद्धार्थ को:बोध मिला वह बोधिवृक्ष। कहलाया और गया का समीपवर्ती वह स्थान "बोधगया"।

🌀धर्म-चक्र-प्रवर्तन:-
वे 80 वर्ष की उम्र तक अपने धर्म का संस्कृत के बजाय उस समय की सीधी सरल लोकभाषा पाली में प्रचार करते रहे। उनके सीधे सरल धर्म की लोकप्रियता तेजी से बढ़ने लगी।
चार सप्ताह तक बोधिवृक्ष के नीचे रहकर धर्म के स्वरूप का चिंतन करने के बाद बुद्ध धर्म का उपदेश करने निकल पड़े। आषाढ़ की पूर्णिमाको वे काशी के पास मृगदाव (वर्तमान में सारनाथ) पहुँचे। वहीं पर उन्होंने सबसे पहला धर्मोपदेश दिया और पहले के पाँच मित्रों को अपना अनुयायी बनाया और फिर उन्हें धर्म प्रचार करने के लिये भेज दिया।वे 80 वर्ष की उम्र तक अपने धर्म का संस्कृत के बजाय उस समय की सीधी सरल लोकभाषा पाली में प्रचार करते रहे। उनके सीधे सरल धर्म की लोकप्रियता तेजी से बढ़ने लगी।

😇👌🙏महापरिनिर्वाण:-

पालि सिद्धांत के महापरिनिर्वाण सुत्त के अनुसार ८० वर्ष की आयु में बुद्ध ने घोषणा की कि वे जल्द ही परिनिर्वाणके लिए रवाना होंगे। बुद्ध ने अपना आखिरी भोजन, जिसे उन्होंने कुन्डा नामक एक लोहार से एक भेंट के रूप में प्राप्त किया था, ग्रहण लिया जिसके कारण वे गंभीर रूप से बीमार पड़ गये। बुद्ध ने अपने शिष्य आनंद को निर्देश दिया कि वह कुन्डा को समझाए कि उसने कोई गलती नहींकी है। उन्होने कहा कि यह भोजन अतुल्य है।
🌀🌀🌀🌀🌀