menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, November 29, 2014

- ગુણોત્સવની નબળી કામગીરી બદલ બે શિક્ષકોની બદલી

- ગોધરા તાલુકાના મેડામહુડી ગામે ડીડીઓના ચેકિંગમાં ક્ષતી બહાર આવી


ગોધરા : રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન  સંતોષકારક જવાબ ન આપીને સરકારની યોજનાઓ સાચા લાભાર્થીઓ સુધી ન પહોંચાડીને નબળી કામગીરી બદલ ગોધરા તાલુકાની મેડામહુડી  શાળાના બે શિક્ષકોને શિક્ષાત્મક બદલી કરીને સંતરામપુર ખસેડવામાં આવતા શિક્ષણઆલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.


પંચમહાલ  અને મહીસાગર જીલ્લાની 2400 પ્રાથમિક શાળામાં ત્રણ દિવસીય ગુણોત્સવ કાર્યક્રમ અનુસાર ચકાસણી હાથ ધરાઇ હતી. દરમ્યાન ડીડીઓએ રતનકુંવરબા ગઢવી દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ સંદર્ભે ગોધરા તાલુકાની મેડામહુડી ગામે મુલાકાત લઇને શિક્ષકોએ હાથ ધરાયેલી શૈક્ષિણક પ્રવૃતિ તેમજ અન્ય માપદંડ આધારે  તપાસણી શરુ કરી હતી. જેમાં ઉપસ્થિત શિક્ષકો દ્વારા  સરકારની યોજના તેમજ શૈક્ષિણક ગુણવતા અંગે આદરેલી પુછપરછ દરમ્યાન યોગ્ય પ્રત્યુતર આપવામાં નિષ્ક્રીય રહેલ બે શિક્ષકો સામે નારાજગી અનુભવી હતી.


જેથી તાત્કાલિક દશરથસિંહ ડી.વણઝારા તેમજ બારીયા બાપુભાઇ સોમાભાઇની  શિક્ષક તરીકેની નબળી કામગીરીની ફરિયાદ કરતા  જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઇ પ્રજાપતિ દ્વારા બંને શિક્ષકોને  ગણતરીના સમયમાં સંતરામપુર તાલુકાના ઉખરેલી તેમજ પ્રતાપગઢ પગાર કેન્દ્રની શાળાઓમાં બદલી કરવામાં આવતા અન્ય શિક્ષકોમાં  ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે

શિક્ષક મિત્રો, શું તમે તમારી શાળામાં ઔષધબાગ નિર્માણનો પ્રોજેક્ટ કરવા માગો છો ? તો અહીં મૂકેલી માહિતીનો જરૂર અભ્યાસ કરો. 🐾💐🌸🌷🍀🌹🌻🌺🍁🍃🍂🌿🌾🍄🌴🌲🌳🌱🌼⬇



Thursday, November 27, 2014

મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ
***********************
મહારાણા પ્રતાપ = ૦૯/૦૫/૧૫૪૦ = ૨૯/૦૧/૧૫૯૭
છત્રપતિ શિવાજી = ૧૯/૦૨/૧૬૩૦ = ૦૩/૦૪/૧૬૮૦
રાણી લક્ષ્મીબાઈ = ૧૯/૧૧/૧૮૩૫ =૧૭/૦૬/૧૮૫૮
લોકમાન્ય ટિળક = ૨૩/૦૭/૧૮૫૬ = ૩૧/૦૭/૧૯૨૦
શ્યામજી કૃષ્ણવર્મા = ૩૦/૧૦/૧૮૫૭ = ૩૧/૦૩/૧૯૩૧
મેડમ કામા = ૨૪/૦૯/૧૮૬૧ = ૧૩/૦૮/૧૯૩૭
સ્વામી વિવેકાનંદ = ૧૨/૦૧/૧૮૬૩ = ૦૪/૦૭/૧૯૦૨
પંડિત સાતવળેકર = ૧૯/૦૯/૧૮૬૭ = ૩૧/૦૭/૧૯૬૮
ભગિની નિવેદિતા = ૨૮/૧૦/૧૮૬૭ = ૧૩/૧૦/૧૯૧૧
ગાંધીજી = ૦૨/૧૦/૧૮૬૯ = ૩૦/૦૧/૧૯૪૮
સરદારસિંહ રાણા = ૧૮૭૦ = ૨૫/૦૫/૧૯૫૭
મહર્ષિ અરવિંદ = ૧૫/૦૮/૧૮૭૨ = ૦૫/૧૨/૧૯૫૦
સરદાર પટેલ = ૩૧/૧૦/૧૮૭૫ = ૧૫/૧૨/૧૯૫૦
બિરસા મુંડા = ૧૫/૧૧/૧૮૭૫ = ૦૯/૦૬/૧૯૦૦
વીર સાવરકર = ૨૮/૦૫/૧૮૮૩ = ૨૬/૦૨/૧૯૬૬
ભાઈકાકા = ૦૭/૦૬/૧૮૮૮ = ૩૧/૦૩/૧૯૭૦
ડો.હેડગેવાર = ૦૧/૦૪/૧૮૮૯ = ૨૧/૦૬/૧૯૪૦
રાષ્ટ્રવીર છેલભાઈ =૧૬/૧૦/૧૮૮૯ = ૧૯૫૬
ખુદીરામ બોઝ =૦૩/૧૨/૧૮૮૯ = ૧૯/૦૮/૧૯૦૮
ડો.આંબેડકર =૧૪/૦૪/૧૮૯૧ = ૦૬/૧૨/૧૯૫૬
સુભાષચંદ્ર બોઝ = ૨૩/૦૧/૧૮૯૭ = ૧૮/૦૮/૧૯૪૫
રામપ્રસાદ બિસ્મિલ =૧૧/૦૬/૧૮૯૭ = ૦૯/૧૨/૧૯૨૭
વીર ઉધમસિંહ = ૨૬/૧૨/૧૮૯૯ = ૩૧/૦૭/૧૯૪૦
અશફાક ઉલ્લાખાન =૨૨/૧૦/૧૯૦૦ = ૧૯/૧૨/૧૯૨૭
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી= ૦૭/૦૭/૧૯૦૧ = ૨૩/૦૬/૧૯૫૩
લાલબહાદુર શાસ્ત્રી = ૦૨/૧૦/૧૯૦૪ = ૧૦/૦૧/૧૯૬૬
ચંદ્રશેખર આઝાદ =૨૩/૦૭/૧૯૦૬ = ૨૭/૦૨/૧૯૩૧
શ્રી ગુરુજી (માધવરાવ)= ૧૯/૦૨/૧૯૦૬ = ૦૫/૦૬/૧૯૭૩
ભગતસિંહ = ૨૮/૦૯/૧૯૦૭ = ૨૩/૦૩/૧૯૩૧
મદનલાલ ધીંગરા = ૧૮/૦૯/૧૮૮૩ = ૧૭/૦૮/૧૯૦૯
રામમનોહર લોહિયા = ૦૩/૦૩/૧૯૧૦ = ૧૨/૧૦/૧૯૬૭
પંડિત દીનદયાલ ઉપાધ્યાય= ૨૫/૦૯/૧૯૧૬= ૧૧/૦૨/૧૯૬૮

Wednesday, November 26, 2014

🌷 Gunotsav Report 🌷

🌸 FIRST 5 DISTRICT 

🌸 SCHOOL SUMMARY

🌸 FIRST 7 TALUKA 

🌸 ATTENDANCE 

🌸 TOP 10 SCHOOL IN THE STATE 

🌸 GUN VISHLESHAN 

🌸 TOP 15 TEACHERS IN THE STATE  

🌸 CLASSWISE AVERAGE MARKS 

🌸 TOP 5 SCHOOL IN THE TALUKA  

🌸 GRADEWISE NO. OF SCHOOLS  

🌸 TOP 5 TEACHERS IN THE TALUKA  

🌸 GRADEWISE NO. OF TEACHERS  

🌸 SCHOOL CERTIFICATE

🌸 GRADEWISE NO. OF SCHOOLS  

🌸 TEACHER CERTIFICATE 

http://yogesh-ravaliya.blogspot.com/2014/11/gunotsav-report.html
💥💥GUNOTSAV - 2011 RESULT DECLARED💥💥
TAMARU AND SCHOOL NO GRADE CERTIFICATE PRINT KARVA CLICK HERE

http://www.aravrathod.blogspot.in/2014/11/gunotsav-2011-result-declared.html
અમૂલને 'ટેસ્ટ ઓફ ઇન્ડિયા' બનાવનાર કુરિયન વર્ગીસના અંગત જીવન વિશે જાણો - અમૂલને 'ટેસ્ટ ઓફ ઇન્ડિયા' બનાવનાર કુરિયન વર્ગીસના અંગત જીવન વિશે જાણો
 http://newshunt.com/share/33898526
Source: GSTV

Tuesday, November 25, 2014

वो रूठ के बोली...  "तुम्हें सब शिकायतें मुझ ही से हैं,"
हम ने सर झुका के कह दिया..,"मुझे सब उम्मीदें भी तो तुझ ही से हैं"..!!💞✒
खुदगर्ज की बस्ती में एहसान भी 
एक गुनाह हैं,

जिसे तैरना सिखाओ वही डुबाने 
को तैयार रहता हैं.💞✒
પાંખો કાપીને આભ અકબંધ રાખે છે,
પછી એનું નામ લોકો સંબંધ રાખે છે.
    
https://drive.google.com/viewerng/viewer?a=v&pid=sites&srcid=ZGVmYXVsdGRvbWFpbnxzc2FzYWJhcnxneDoxNjI4YjQwYmI4YmYwYzI1

Saturday, November 22, 2014

Maa-Baap-Chhokra No Vyavahar (Abr.) - Maa-Baap-Chhokra No Vyavahar (Abr.)

http://download.dadabhagwan.org/books/Gujarati/PDF/Maa-bap-chhokarano-vyavahar.pdf

Friday, November 21, 2014

💐🌸क्या आप whatsapp से PDF; document; excel; apps; Rar; Zip File send करना चाहते हे तो ये वीडियो देखेँ💐🌸
➡ 
http://goo.gl/n1V1eH

Tuesday, November 18, 2014

http://www.aravrathod.blogspot.in/search/label/MASVAR?m=1
क्या आपका बेटा या बेटी Standard 10 मे पढ़ाई कर रहे हैँ तो ए Maths की Question Bank download करने के लिए following link पर जाए           
http://goo.gl/X2xaee
Crc
ahm2014
Principal mate entry saru thayel chhe
Bavla taluka ni metal school vigyan mela ma panjab...
National scincefair Chandigadh,panjab.

Monday, November 17, 2014

♥ આપણા શરીરની અજાયબી

 ♥

→  આપણું નાક એરકંડિશનરનું કામ કરે છે. તે શ્વાસમાં આવતી વધુ ઠંડી હવાને હૂંફાળી કરે છે અને ચેતવણી પણ આપે છે. ગરમ હવાને ઠંડી પણ કરે છે અને હવામાંથી રજકણોને ગાળીને અનુકૂળ
હવા જ ફેફસા તરફ મોકલે છે.

→  આપણી આંખ ઉપરની આઇબ્રો કે ભ્રમરનો હેતુ વિજ્ઞાાનીઓને પણ સમજાયો નથી. વિજ્ઞાાનીઓ કહે છે કે કપાળ પર વળેલો પરસેવો આંખમાં ન જાય એટલા માટે જ ભ્રમર બની છે.

→  આપણી ચામડી પર પૃથ્વી પરની માનવવસતી કરતાંય વધુ બેક્ટેરિયા હોય છે.

→  માણસ એક એવું પ્રાણી છે કે જેને હથેળીઓ તથા પગના તળિયાની ચામડીમાં રંગકણો હોતા નથી.

→  આપણા આંતરડામાં લગભગ ૧ કિલો બેક્ટેરિયા રહે છે. તેમાંના મોટાભાગના ઉપયોગી છે.

→  આપણા હાડકાંના પોલાણમાં બોનમેરો હોય છે. જેમાં દરરોજ અબજો લાલકણો બનીને
લોહીમાં ભળે છે.

→  આપણા શરીરના જ્ઞાનતંતુઓમાં વહેતા સંદેશાના મોજાંની ઝડપ સેકંડના ૭ કિલોમીટરની હોય છે.

→  આપણું મગજ હાથના સંચાલન માટે સૌથી વધુ કામ કરે છે.


Saturday, November 15, 2014

HTAT મુખ્ય શિક્ષકની શાળામાં કરવાની વહીવટી કામગીરી
10-Nov-2014 6:12 pm
વહિવટી HTAT મુખ્ય શિક્ષકની શાળામાં કરવાની
વહીવટી કામગીરી
➢ સમગ્ર શાળા સંચાલન, વહીવટતેમજ S.M.C.
રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થીમંડળ રેકર્ડ તેમજ
શિક્ષક લોગબુક અદ્યતનીકરણ
➢ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ,
શાળા સ્વચ્છતા રોજમેળ તેમજ વાઉચર ફાઈલ તૈયાર
કરવી
➢ ટી.એમ.૧ અને ટી.એમ.૨ લેખન અને નિભાવ૪
સમગ્ર પરિક્ષા આયોજન અને પરિક્ષાઅને
પરિણામની તમામ બાબતો તેમજ તે અંગેનું તમામ
દસ્તાવેજીકરણ
➢ શિક્ષક હાજરી પત્રક માસ મુજબ તૈયાર કરવુ અને
સી.એલ. તેમજ અન્ય રજા બાબતનો હિસાબ અને
રજા રિપોર્ટ ફાઈલ તૈયાર કરવી
➢ માસિક પત્રક અને તે બાબતના તમામ
એકંદરી પત્રકો
➢ શાળાકીય તમામ પત્રકોનું કોમ્પ્યુટરાઇજઝેશન
➢ પાઠ્ય પુસ્તક/સ્વાધ્યાયપોથી અને અન્ય
સ્ટેશનરી વિતરણ અને તે અંગેનો હિસાબ અને તે
બાબતનું દસ્તાવેજીકરણ
➢ ચાલુ અને શાળા બહારના એલ.સી.ના જી.આર.
નંબર શોધવા,એલ.સી.લખવા તેમજ તે અંગેનુ
તમામ રેકર્ડ નિભાવણી અનેે તેને નિયમિત અદ્યતન
રાખવું
➢ શાળામાં તમામ નવિન પ્રવેશ અને
બીજી શાળામાંથી આવેલ વિદ્યાર્થી પ્રવેશ બાબત
તેમજ જી.આર.માં નામ ચડાવવા બાબત
➢ ઓડિટ રજીસ્ટરની નિભાવણી અને તેને નિયમિત
અદ્યતન રાખવું
➢ શાળા લાયબ્રેરીની તમામ બાબતો અદ્યતન
રાખવી અને તેનો બાલ ભોગ્ય અને શિક્ષક ભોગ્ય
ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા અને તેના તમામ
રેકર્ડ અને દસ્તાવેજોને નિયમિત અદ્યતન રાખવા
➢ ઇન્કમટેક્ષની તમામ બાબતો અને
તેઅંગેના તમામ દસ્તાવેજોની નિભાવણી
➢ દૈનિક આંકડા પત્રક અને તે બાબતની સંપુર્ણ
કામગીરી અને તેને લગતા દસ્તાવેજોને નિયમિત
અદ્યતન રાખવા
➢ હાઈસ્કુલમાંથી આવતા તમામ સર્ટીની ખરાઈ
કરવાની સંપુર્ણ કામગીરી
➢ અ.જા.,અ.જ.જા., અસ્વચ્છ અને ેવિકલાંગ
શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે
અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ બક્ષીપંચ શિષ્યવૃત્તિ ની દરખાસ્ત તૈયાર
કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ વિચરતી વિમુક્ત જાતિ, આર્થિક પછાત અને
સા.શૈ.પછાત તેમજ અ.જા.પૈકી અતિ પછાત
શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે
અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ લઘુમતિ  શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર
કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ સી.આર.સી. મીંટીગ અને અન્ય તમામ
મીંટીગની બેઠક વ્યવસ્થા બાબતની કામગીરી
➢ બાયસેગ સેટીંગ અને પ્રસારણ ચાલુ કરવુ તેમજ
ટેકનિકલ અને અન્ય પ્રોદ્યોગિકિ બાબતો તેમજ
ઇલેક્ટ્રિક્લ બાબતની સમસ્યાઓનુ નિવારણ કામગીરી
➢ પ્રયોગશાળા જાળવણી અને તે અંગેના તમામ
સાધનોની જાળવણી અને તેબાબતનું તમામ રેકર્ડ
નિભાવણી
➢ મધ્યાહન ભોજન યોજના વર્ધીબુકમાં નિયમિત
આંકડા પુરાવવા અને માલસામાન ચકાસવો તેમજ
પુરવઠો કાઢી આપવો
➢ ધોરણઃ-૮(આઠ)
પાસના શાળા છોડ્યાના પ્રમાણપત્ર
કાઢી આપવાની કામગીરી
➢ વિદ્યાર્થીઓના શિષ્યવૃતિ/ગણવેશ
સહાયની ચુકવણી બાબતે બેંક એકાઉન્ટ
ખોલાવવાની કામગીરી
➢ ચુંટણી અંગેની શિક્ષકોની અને અન્ય માહિતીનું
એકત્રીકરણ અને દસ્તાવેજીકરણ તેમજ ચુંટણી બુથ
તૈયાર કરવાની કામગીરી
➢ તમામ શાળાકીય કાર્યક્રમો માટે માઈક અને
સ્ટેજ વ્યવસ્થા બાબતની કામગીરી

Thursday, November 13, 2014

Aaje SSA Ahmdabad ni website www.ssaahmedabad.org   Ratre 12.05 sharu thase.

Pre Gunotsav matena Paper download kari shalane pahonchadava. Shala kaxae students ni Exam levi. Resultni Online entry 17/11/2014 thi 19/11/2014 ma purn karvani raheshe.
 

User Name
CRC hoy to CRC
and
School hoy to school 

User ID
CRC no DISE CODE lakhavo. DOSE code pahela c lakhavo.

Password
ahm2014

Monday, November 10, 2014

13/11/14 health programme live telecast.
15/11/14 training.
14/11/14 thi 19/11/14 bal svachchhata abhiyan..
20/11/14 to 22/11/14 gunotsav...
25/11/14 to 27/11/14 crc training..

Wednesday, November 5, 2014

Total homework time

( National Curriculam Framework 2005, Page 96, Box item)

Primary :    No homework up to Class II  and two hours a week from Class III

Middle school :   One hour a day (about five to six hours a week)

Secondary and Higher Secondary :   Two hours a day (about 10 to 12 hours a week)


Teacher need to work together to plan and rationalize the amount of homework that they give children.


ગૃહકાર્ય માટે એક આંતરરાષ્ટ્રીય સૂત્ર છે  :  “ વિદ્યાર્થી જે ધોરણમાં ભણતો હોય તે ધોરણને ગુણ્યા 10  મિનિટ ”


એટલે કે પાંચમાં ધોરણમાં ભણતાં બાળકને 5 x 10 = 50  મિનિટ જેટલું ગૃહકાર્ય અને નવમાં ધોરણમાં ભણતાં વિદ્યાર્થીને 9 x 10 =90  મિનિટ જેટલું ગૃહકાર્ય આપવું સર્વથા યોગ્ય ગણાય.

મને જે સંસ્થામાં સેવા બજાવવાનો અમુલ્ય અવસર મળ્યો તે GCERT સંસ્થા દ્વારા પણ આ નીતિને અમલમાં મૂકવામાં આવેલી અને તેના કારણે ગુજરાતની ૪૦,૦૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાંથી ૩૫,૦૦૦ જેટલી શાળાઓના બાળકો ગૃહકાર્યના ભારમાંથી બચી જવા પામ્યા છે. બાકી રહી સેલ્ફ-ફાઈનાન્સ. નથી તેની પાસે સ્વાયતતા કે નથી તેની ઉપર કોઈનું નિયંત્રણ!!! આ પૈકીની મોટાભાગની શાળાઓમાં જે અનહદ ગૃહકાર્ય આપવામાં આવી રહ્યું છે તે કોઈ પણ રીતે ઉચિત નથી નથી અને નથી જ.


આ બધી વાતો તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટીય કેળવણીકારોની થઇ. પણ ગૃહકાર્ય વિષે નામાંકિત ડોક્ટર શું કહે છે તે પણ જાણીયે.   


જે ડોક્ટર દ્વારા લખાયેલ લેખોને ગુજરાત તેમજ મહારાષ્ટ્ર સરકારે પોતાનાં પાઠ્યપુસ્તકમાં સ્થાન આપ્યું છે, અને જેનાં પુસ્તકોએ વહેંચાણ અને વાંચનમાં અનેક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે, અને કંઈકના જીવન પરિવર્તન થવા પામ્યા છે, તે બાળકોના માનવતાવાદી ડોક્ટર આઈ. કે.વીજળીવાળા હોમવર્કના ભાર વિષે શું કહે છે તે પણ જાણીએ :


બાળકોને ગૃહ્કાર્યના અસહ્ય ભારને કારણે થતું નુકસાન  

૭૦% બાળકોને માથાનો દુઃખાવો જોવા મળે છે.

૧૩% બાળકોને આ દુઃખાવો હંમેશનો બની જાય છે.

૨૦ થી ૨૫% બાળકો કારણ વિના રડી પાડે છે.

૧૪ થી ૫૮% બાળકોમાં ઊંઘ ન આવવાની વ્યાધી જોવા મળે છે.

૫૦%થી વધારે બાળકો લઘુતાગ્રંગ્રંથિથી પીડાય છે. પોતાની ઉપરનો વિશ્વાસ ગુમાવી બેસે છે. પોતાની જાત પ્રત્યે નફરત કરવા લાગે છે.

૨ થી ૧૧% બાળકોને આત્મહત્યા કરવાનાં વિચારો આવે છે.

માનસિક તાણ અનુભવે છે.

ચશ્માના નંબર વારંવાર બદલાય છે.

બેભાન થઇ જવાની શક્યતા રહે છે.

ચક્કર આવવાની શક્યતા રહે છે.

પેટમાં દુઃખાવાની ફરિયાદ કરે છે.

ભુખ મરી જાય છે, અપૂરતા પોષણનો ભોગ બને છે.

શ્વાસમાં તકલીફ થઇ શકે છે.

હાથ પગ ઠરડાઈ જવાની કે ખેંચ આવવાની તકલીફ થઇ શકે છે.

ભયંકર સપનાઓ આવે છે. ભણવાનું ગમતું નથી.


- ડૉ.આઈ. કે. વીજળીવાળા - ભાવનગર



ગૃહકાર્ય ગુજરાત અને આપના સંતાનોનું કેવું દુઃખદ ભાવિ ઘડી રહ્યું છે. હવે તો જાગો. એક અવાજ તો ઉઠાવો.


ભાવનગર મુકામે ગતસાલ ‘મૂછાળી માં’ નામથી જાણીતા મહાન કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકા દ્વારા સ્થાપિત ‘નૂતન બાલ શિક્ષણ સંઘ’ દ્વારા રાજ્ય કક્ષાનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. તેમાં ડૉ. વીજળીવાળા, ભાવનગરના લોકપ્રિય અને સેવાભાવિ એવા દસ બાળરોગ નિષ્ણાત ડોક્ટરશ્રીઓ તથા જાણીતા શિક્ષણકાર ડૉ.પ્રવીણભાઈ શાહ, આ સર્વે મહાનુભાવોએ આજે શાળાઓમાં અપાતા બેહદ ગૃહકાર્ય અને અતિ ભારે દફતર વિષે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી હતી.


ભાવનગર એક સમયે શિક્ષણનું ધામ ગણાતું. પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને પરિક્ષા વિહિન શિક્ષણની જ્યાં સદાયે જ્યોત પ્રજ્વલિત હતી તે ભાવનગરમાં આજે તો બાલમંદિરમાં અને કે.જી. માં પણ ગૃહકાર્ય પેસી ગયું છે, હા તેમાં દરિયામાં મીઠી વીરડી જેવું છે ખરું. ભાવનગરના દશેક બાલમંદિરોમાં નથી દફતર કે નથી ગૃહકાર્ય. આ બધાં બાલમંદિરોને સો સો સલામ. રાજ્યમાં જે કોઈ આવી સંસ્થાઓ છે તે સહુને પણ સો સો સલામ.  


‘નૂતન બાલ શિક્ષણ સંઘ’નાં અમે જવાબદાર મિત્રોએ ગત તા.૧૯મી,જુલાઈ -૨૦૧૧ના રોજ રાજ્યનાં જવાબદાર સર્વને ગૃહકાર્ય સહિતની કેટલીક અગત્યની બાબતમાં એક ખુલ્લો પત્ર લખ્યો હતો. પણ સરકાર એમ થોડી જાગે!! સરકાર ના જાગે તો શાળાઓ શું કામ જાગે!! આજે નવી દિશા કંડારનાર ‘આદિત્ય કિરણ’  દ્વારા ગૃહકાર્ય અંગે સામાજિક જવાબદારી અદા કરવામાં આવી રહી છે તેનો ખૂબ જ આનંદ છે. આદિત્ય કિરણને પણ સો સો સલામ. આદિત્ય કિરણ દ્વારા એક ડગલું આગળ ધપીને સરકાર સાથે વાતચીતનો દોર લંબાવવામાં આવે તેવી દર્દભરેલી અપીલ છે.  


બાલમંદિર અને નર્સરી સ્કૂલો માટે ગુજરાત સરકારે સને ૧૯૯૬માં એક મહત્વની શિક્ષણનીતિ ઘડી છે, પણ તેનો અમલ ક્યાં? જો અમલ થાય તો શિક્ષણનાં પાયામાંથી જ યોગ્ય નીતિ અમલમાં આવી શકે તેમ છે. ગૃહકાર્ય અંગે સાચી વાત સહુના ધ્યાનમાં આવી શકે તેમ છે. પણ અમલ કરે કોણ?  દુઃખદ ગૃહકાર્ય થકી દુઃખદ ગુજરાતનું જ નિર્માણ થઇ રહ્યું છે. શું ગુજરાતનાં જાગૃત ચિંતકો ગૃહકાર્ય વિષે કઈ ના કરી શકે? શું ગુજરાતની નામદાર હાઇકોર્ટ આ બાબતમાં સુઓમોટો દાખલ ના કરી શકે?     
-નલીન પંડિત |

Sunday, November 2, 2014

राजस्थान के नागौर जिले के बुटाटी ग्राम में होता है चमत्कार.. हर प्रकार का लकवा होता है ठिक....
केवल ग्राम में बने विश्व विख्यात “श्री चतुरदासजी" महाराज जी के समाधी स्थल पर 7 दिन रुककर प्रतिदिन 7 प्रदक्षिना लगानेपर लकवा रोगी...निरोग हो जाता है.ग्राम में भक्तो के रुकने कि निःशुल्क व्यवस्था है.
.
.
आप को विश्वास ना होता हो तो आप गुगल पर भी सर्च कर सकते है. गुगल पर बुटाटी धाम सर्च करिए आप को स्वयं पता चल जाएगा.


.

ईस मेसेज को अपने 11 मित्रों तक पंहुचाओ....हो सकता है किसी लकवा पिडीत को सहायता मिल जाए.
.
आपको श्री चतुरदास जी महाराज का आशीर्वाद मिलेगा.