menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, July 26, 2015

Mahan vyakti

📘📗 મહાન વ્યકિતઓની વિશેષતાઓનં.વ્યકિતતેમના કાર્યો
🌀🌀d.v🌀🌀🌀🌀

📛૧.ગાંધીજી

અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી

📛૨.અલિભાઇ

ઓખિલાફત આંદોલન ચલાવ્યું

📛૩.અશોક મહેતા

પારડી સત્યાગ્રહમાં નેતાગીરી સંભાળી

📛૪.એની બેસન્ટ

થિયૉસોફીકલ સોસાયટીની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં

📛૫.એ.ઓ. હ્યુમ

ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના કરી

📛૬.ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર

વિધવા પુનર્લગ્નની હિમાયત કરી

📛૭.કનૈયાલાલ મુનશી

ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી

📛૮.ડૉ. કેશવ બ. હેડગેવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી

📛૯.ગોપાળકૃષ્ણ ગોખલે

સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીનીસ્થાપાના કરી

📛૧૦.ભિક્ષુ અખંડઆનંદ

ગુજરાતમાં સસ્તું સાહિત્યની સ્થાપના કરી

📛૧૧.જયપ્રકાશ નારાયણ

ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો

📛૧૨.જવાહરલાલ નેહરુ

બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી

📛૧૩.જીવરાજ મહેતા

ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો

📛૧૪.જે.બી. કૃપલાની

પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી

📛૧૫.જસ્ટિસ રાનડે

પ્રાર્થના સમાજની સ્થાપના કરી

📛૧૬.ઠક્કર બાપા

હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા

📛૧૭.જનરલ ડાયર

અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી

📛૧૮.ડૉ. આંબેડકર

ભારતનું બંધારણ ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું

📛૧૯.જે.આર.ડી. તાતા

ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્થાપનાકરી

📛૨૦.ડૉ. હાર્ડિકર

કૉંગ્રેસ સેવાદળની સ્થાપના કરી

📛૨૧.શેરપા તેનસિંગ

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય

📛૨૨.દયાનંદ સરસ્વતી

આર્યસમાજની સ્થાપના કરી

📛૨૩.ઘોંડો કેશવ કર્વે

ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી

📛૨૪.ગુલઝારીલાલ નંદાસદાચાર સમિતિની સ્થાપના કરી

📛૨૫.પોટ્ટી રામુલ્લુ

આંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર

📛૨૬.ફાર્બસ સાહેબ

ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી

📛૨૭.ભુલાભાઇ દેસાઇ

લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ

📛૨૮.મદનમોહન માલવિયા

હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી

📛૨૯.મહંમદ અલી ઝીણા

અલગ પાકિસ્તાનની માગણી કરી

📛૩૦.મૉન્ટેગ્યુ ચૅમ્સફર્ડ

દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર

📛૩૧.મોર્લે મિન્ટો

લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી

📛૩૨.માસ્ટર તારાસિંગ

અકાલી દળની સ્થાપના કરી

📛૩૩.રવીન્દ્રનાથ ટાગોર

શાંતિનિકેતનની સ્થાપના કરી

📛૩૪.રાજા રામમોહનરાય

બ્રહ્મોસમાજની સ્થાપના કરી

📛૩૫.રાધાનાથ સિકદાર

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપી

📛૩૬.વિનોબા ભાવે

ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી

📛૩૭.લૉર્ડ કર્ઝન

બંયાળના ભાગલા પાડયા

📛૩૮.લૉર્ડ રિપન

ભારતમાં સ્થાનિક સ્વરાજની શરૂઆતકરાવી

📛૩૯.લૉર્ડ ડેલહાઉસી

ભારતમાં રેલવેની શરૂઆત કરાવી

📛૪૦.લૉર્ડ મેકોલ

ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી

📛૪૧.લોકમાન્ય ટિકળ

બંગભંગની ચળવળ કરાવી

📛૪૨.સર સૈયદ એહમદ

મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી

📛૪૩.સરદાર વલ્લભભાઇ પટેલ

બારડોલી સત્યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું

📛૪૪.સાને ગુરુજી

આંતરભારતીની સ્થાપના કરી

📛૪૫.વીર સાવરકર

હિન્દુ મહાસભાની સ્થાપના કરી

📛૪૬.સુભાષચંદ્ર બોઝઆઝાદ હિંદ ફોજની સ્થાપના કરી

📛૪૭.સ્વામી વિદ્યાનંદજી

અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરી

📛૪૮.સ્વામી વિવેકાનંદ

રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી

📛૪૯.શામળદાસ ગાંધી

આરઝી હકૂમતની સ્થાપના કરી

📛૫૦.શ્યામપ્રસાદ મુખરજી

જનસંઘની સ્થાપના કરી

📛૫૧.માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી)

વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપનાકરી

📛૫૨.અરવિંદ ઘોષ

📛પૉંડિચેરી આશ્રમની સ્થાપના કરી

📛૫૩.એમ.એન. રૉય

રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી

📛૫૪.શ્યામજી કૃષ્ણ વર્મા

ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારીઓની સંસ્થાની સ્થાપના કરી

📛૫૫.ડૉ. જગદીશચંદ્ર બોઝ

વનસ્પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ

📛૫૬.રામમનોહર લોહિયા

પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી

📛૫૭.ઇન્દુલાલ યાજ્ઞિક

ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી

📛૫૮.ડૉ. વિક્રમ સારાભાઇ

ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો, પીઆરએલની સ્થાપના કરી

📛૫૯.ખાન અબ્દુલ ગફારખાન

અલગ પુખ્તુનિસ્તાનની હિમાયત કરી

📛૬૦.શંકરાચાર્ય

હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો


📛૬૧.ડૉ. રવીન્દ્ર દવે🚥લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી


No comments:

Post a Comment